Nirmal Metro Gujarati News

Author : Reporter1

828 Posts - 0 Comments
Uncategorized

બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ રજૂ કરે છે પ્રીવે- એક એવા પ્રકારનો પ્રોગ્રામ જે બેજોડ કવરેજ અને સેવા ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે

Reporter1
પુણે, 30મી એપ્રિલ 2024: ભારતમાં અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંથી એક, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સએ આજે પ્રીવે લૉન્ચની જાહેરાત કરી હતી, જે એક વિશિષ્ટ ગ્રાહક...
editorial

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

Reporter1
  જામનગરલોકસભાથીસાંસદદિગ્ગજ નેતા અને હાલારના દીકરી એટલે પૂનમબહેન માડમ. હાલારની ધરતી તરીકે ઓળખાતા જામનગર-દેવભૂમી દ્વારકાની જનતાની વચ્ચે આ નામ ખૂબ જ લોકપ્રિય છે. તેમણે કરેલા...
Uncategorized

ગ્લોબલ આંત્રપ્રેન્યોરશિપ મોનિટર (GEM) 2023/2024 રિપોર્ટ દર્શાવે છે કે ભારત ઉદ્યોગસાહસિક લેન્ડસ્કેપમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે, જે 49 અર્થતંત્રોમાં બીજા ક્રમે છે

Reporter1
નવા ગ્લોબલ આંત્રપ્રિન્યોરશિપ મોનિટર (GEM) 2023/2024 રિપોર્ટ અનુસાર, ભારત બિઝનેસ શરૂ કરવા માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે અને 49 દેશોમાં બીજા સ્થાને...
Uncategorized

EDII’s દ્વારા યુવા અને બાળકોની આંત્રપ્રિન્યોરશિપ શિબિર……એક પ્લેટફોર્મ જે વિજેતા ગુણો પ્રદાન કરે છે

Reporter1
અમદાવાદ એપ્રિલ  2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII) એ યુવાનો અને બાળકો માટે ઉદ્યોગસાહસિક સાહસો પર તેના રાષ્ટ્રીય સમર કેમ્પની રજૂઆત કરી છે. ખાસ...
Uncategorized

શિવાલિક ગ્રુપે ‘ટ્રોફી’નું અનાવરણ કર્યુઃ ગિફ્ટ સિટીમાં વધુ એક સીમાચિહ્નરૂપ વિકાસ

Reporter1
  અ ‘ટ્રોફી’ ટુ ગિફ્ટ સિટીઃ સેઝ- ગિફ્ટ સિટીમાં શિવાલિક ગ્રુપનું વધુ એક નવું કોમર્શિયલ નજરાણું   ડ્રોન આકારની ઇમારsત સ્કાયવ્યૂથી ડાયનેમિક ટ્વિસ્ટેડ ટાવર –...
entertainment

રાજકુમાર રાવે અમદાવાદમાં શ્રીકાંત- આ રહા હૈ સબકી આંખે ખોલને માટે પ્રમોશનની શરૂઆત કરી, ગુજરાતના દૃષ્ટિહીન ઉદ્યમીઓનું સન્માન કર્યું

Reporter1
અભિનેતા રાજકુમાર રાવ ભારતના દૃષ્ટિહીન ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તાને મોટા પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે.  જ્યારે તેને ફિલ્મના ટ્રેલર માટે...
Uncategorized

EDII પોતાનો 42મો સ્થાપના દિવસ સેલિબ્રેટ કર્યો

Reporter1
અમદાવાદ, 20 એપ્રિલ, 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ એ શનિવારે 20 એપ્રિલ 2024ના રોજ સંસ્થાના કેમ્પસમાં પોતાનો 42મો સ્થાપના દિવસ સેલિબ્રેટ કર્યો....
editorial

સૌરાષ્ટ્રમાં તેમજ રાજસ્થાન ખાતે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Reporter1
માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થતો જાય છે.  પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે દ્વારકા ખાતેથી નીકળી યાત્રાળુ માંગુકિયા પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો...
Translate »