Author : Reporter1
1271 Posts -
0 Comments
રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન
અમદાવાદ, ગુજરાત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ ખાતે આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ *”પ્રોગ્રામ”*નું શુભ મુહૂર્ત વિધિવત્ સંપન્ન...
ધારાસભ્ય અમિત ઠાકરના જન્મદિવસે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા 100થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ
અમદાવાદ, ગુજરાત | ૧૭મી જુલાઈ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા વેજલપુર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર ના જન્મદિવસની ઉજવણી શેલ્બી હોસ્પિટલ...
ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર
અંડાશય (ઓવરી) એ એવું અંગ છે જે હોર્મોનલ સંતુલન અને પ્રજનન માટે જવાબદાર છે. અંડાશય નિતંબમાં આવેલા નાના અંગો છે, જેમનું કદ માસિક ચક્ર દરમિયાન...
“શ્રદ્ધાનો ભવ્ય ઉત્સવ’
કાંતિલાલ માંડોત સુરત મો ૯૯૭૪૯ ૪૦૩૨૪-૮૯૫૫૯ ૫૦૩૩૫ પુરીથી અમદાવાદ સુધીની જગન્નાથની રથયાત્રાએ વિશ્વ સમક્ષ ભક્તિ સેવા અને ભારતીય સંસ્કૃતિની એક અનોખી છબી રજૂ કરી. લાખો...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક માનવતાવાદી નિર્ણયઃ ૭૦+ વૃદ્ધ,ગંભીર રીતે બીમાર અને અપંગ કેદીઓને અકાળે મુક્તિ – રાષ્ટ્રીય અકાળે મુક્તિ નીતિ ૩ મહિનાની અંદર માંગવામાં આવી-આગામી સુનાવણી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ નક્કી કરવામાં આવી છે
કિશન સન્મુખદાસ ભવનાની (એલએલબી, એલએલએમ સીએ (એટીસી) શ્રીનગર, ગોંદીયા Email – kishanbhawnani13@gmail.com ગોંદિયા – ૧૬ જુલાઈ, ૨૦૨૬ ના રોજ, ભારતીય ન્યાયતંત્રએ એક ઐતિહાસિક અને માનવતાવાદી...
ભગવાન મળવા ઘેર આવે છે… રથયાત્રાનો સાચો સંદેશ
તંત્રીની કલમે…. અષાઢ સુદ બીજનો પાવન દિવસ માત્ર હિન્દુ ધર્મનો એક ઉત્સવ નથી, પરંતુ ભગવાન અને ભક્ત વચ્ચેના પ્રેમનું જીવંત પ્રતીક છે. વર્ષ દરમિયાન ભક્તો...
ગાંધીનગરના ૨૨ ગામોમાં શુદ્ધ પાણીની સુવિધા વધશે
મનપા લગાવશે ઓટો ડોઝિંગ સિસ્ટમ પાણીની ટાંકીઓમાં ઓટોમેટિક ક્લોરિનેશનથી જંતુમુક્ત પાણી મળશે; ઓનલાઈન મોનિટરિંગથી ગુણવત્તા પર રહેશે સતત નજર (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર,તા.૧૭ જુલાઈ ૨૦૨૬...

