Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Dharmik

Dharmik

મૈં ઓર મેરી તન્હાઈને અધ્યાત્મમાં-મૈં ઓર મેરા કન્હાઈ કહી શકાય

Master Admin
“દુનિયાની બધી જ સાત્વિક કલાઓ તલગાજરડાની ભૂમિમાં પ્રતિષ્ઠિત થાય,સન્માનિત થાય અને એની વંદના થાય.” વાલ્મીકિએ બીંબ-રામ,છાયા-સિતા અને પ્રતિબિંબને પણ આશ્રય આપ્યો છે. વાલ્મીકિએ ગાયત્રી મંત્રનો...
Dharmik

કથામાં ક્રાઉડ નહીં કંપની હોય છે.

Master Admin
કથા જેવું કોઈ માધ્યમ નથી,શ્રવણ જેવું કોઈ સાધન નથી અને રામ જેવી કોઈ પ્રાપ્તિ નથી. કથાકારે શાસ્ત્રીય વાત સાધ્વીયઢંગથી કહેવી જોઈએ. વૃત્તિ શુદ્ધ ન હોય...
Dharmik

પરમાત્માને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કથા શ્રેષ્ઠ છે.

Master Admin
કથાનાં આદિ,મધ્ય અને અંતમાં પરમ તત્વની સ્થાપના થવી જોઈએ. પૂરેપૂરા ખોવાઈ જાઓ તો વ્યાસપીઠ આપને ખોજે છે. ખરાબ સંગથી શરીરનાં રસાયણ,મન અને વાણી પણ બદલી...
Dharmik

અધિક માસની અષ્ટમીએ ધૈર્ય, પુન:નિર્માણ અને આસ્થાની ભૂમિ કિલ્લારીથી બાપુની રામકથાનો શુભારંભ થયો

Master Admin
ભવનમાં રાગ હોય,વનમાં વૈરાગ્ય હોય. શોક મોહ અને ભ્રમનો સત્સંગ કે હરિનામથી જ નાશ થશે. વાલ્મીકિજીના કહેવા ઉપર તલગાજરડાનાં રામ અહીં નિવાસ કરવા આવ્યા છે....
Dharmik

“અખંડ સનાતન જન જાગૃતિ યાત્રા” અંતર્ગત બિંદુ સરોવરથી પવિત્ર જળ ગ્રહણ; માં અંબાજી દર્શન યાત્રાનો દિવ્ય પ્રારંભ

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૨૦મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઇનોવેટિવ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પરમ પૂજ્ય જગતગુરુ સ્વામી વીરભદ્ર...
Dharmik

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા બિંદુ સરોવરથી પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, અંબાજી તરફ વધી

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને...
Dharmik

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ...
City NewsDharmik

શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | શહેરનાં ઉસ્માનપુરા ખાતે આવેલ શ્રી મોઢ ચાંપાનેર સોસાયટીના કોમન પ્લોટ ખાતે  શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનો પ્રારંભ થઈ ચૂક્યો...
Dharmik

જે અગ્નિમય થઈ જાય છે એને જરા, વ્યાધિ અને મૃત્યુનો ભય રહેતો નથી.

Master Admin
પરીક્ષિતનેત્રણનો સંગ થયો:ગંગા,સાધુ-સંતો અને શુકદેવજી. રામચરિતમાનસનાં દરેક વક્તા અને દરેક શ્રોતા પક્ષી છે. દરેક પ્રશ્નનો ઉત્તર રામચરિતમાનસમાં છે. યોગાગ્નિ સાધકને ખૂબ ચમકદાર બનાવી દે છે....
Dharmik

ભાગવતી ભૂમિ-શુક્રતાલની કથાનું સજળ સમાપન; ૯૭૮મી કથાનો ૨૩ મે થી કિલ્લારી(મહારાષ્ટ્ર)થી આરંભ થશે.

Master Admin
*પરમાત્મા કૃપા કરે એનું એકમાત્ર ફળ એ છે કે આપણી બધી જ ઈચ્છાઓને ખતમ કરી નાખે છે.* *ફૂલોએ ફોલો કરવું હોય તો મૂળને ફોલો કરવું...
Translate »