Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Dharmik

Dharmik

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 649 જન્મ જયંતીની અમદાવાદમાં ઉજવણી

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ — અંધકાર યુગ જેવા મધ્યકાલિન સમયમાં સમાજીક, ધાર્મિક આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક ચેતનાના અગ્રેસર ધ્રુવતારક, બેગમપુરાના સ્વપ્નદ્રષ્ટા એવા સંત શિરોમણીની...
Dharmik

ગોંડલ નજીક અકસ્માતમાં માર્યા ગયેલા શિક્ષકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં રહેતાં શિક્ષિકા આશાબહેન ચૌધરી અને તેમના સાથી અન્ય બે શિક્ષકોનાંગોંડલ નજીક અકસ્માતમાં મોત...
Dharmik

પવિત્ર ચારધામમાં હવે હિન્દુઓની સાથે સાથે શીખ, બૌદ્ધ અને જૈનોને જ એન્ટ્રી

Master Admin
ચાર ધામમાં ગેરહિન્દુઓના પ્રવેશ પર મોટો નિર્ણય ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું, “જે લોકો શ્રદ્ધા રાખતા નથી તેમને ચાર...
Dharmik

સનાતન ધર્મ કથાની પૂર્ણાહૂતિ; હવેની કથા ૫ ફેબ્રુઆરીથી સનાતન ધર્મપુરૂષ રાજાધિરાજ કૃષ્ણની દ્વારિકાથી મંડાશે

Master Admin
સત્ય મહાદેવનું ત્રિપુંડ છે “સુનો!ગુનો!ફીર ચૂનો!” સત્ય અભંગ છે,ખંડિત સત્યનું કોઈ મહત્વ નથી. ધર્મ કટ્ટર નહીં પણ ટટ્ટાર બનીને ઉભો રહેવો જોઈએ. ધર્મરૂપી ફળનો રસ...
Dharmik

મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી

Master Admin
મહાકાલ મંદિરમાં VIP દર્શન મુદ્દે સુપ્રીમ કોર્ટ VIP અને લાગવગ ધરાવનાર હસ્તીઓ નિયમો તોડીને અંદર જવા દેવામાં આવે છે (સંપૂર્ણ સમાચાર સેવા) મધ્યપ્રદેશ,તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૬:...
Dharmik

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

Master Admin
નવી દિલ્હી | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને સનાતન ધર્મના અગ્રણી અવાજ, મોરારી બાપુએ 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં નવી...
Dharmik

રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.

Master Admin
સારરૂપમાં સનાતન ધર્મનું દર્શન કરવું હોય તો રામચરિતમાનસ જુઓ. માનસનાં ધર્મરથની આખી વાત સનાતન ધર્મનું દર્શન કરાવે છે. વ્યાસપીઠ પર રચાઇ નાનકડી સનાતન ધર્મસંસદ. સનાતન...
Dharmiknational

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે બંધઃ ૨૦થી વધુ ફ્લાઇટ્‌સ રદ જમ્મુ-કાશ્મીરના સત્તાવાળાઓએ નવેસરથી હિમવર્ષા બાદ છ જિલ્લાઓ માટે અતિ જોખમી હિમપ્રપાતની ચેતવણી જારી કરી (સંપૂર્ણ સમાચાર સેવા)...
Dharmik

બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો નિર્ણય લેવાયો

Master Admin
૨૩ એપ્રિલે સવારે ૬ઃ૧૫ કલાક દરવાજા ખોલાશે મહારાજા મનુ જયેન્દ્ર શાહે પોતે રાજવી દરબારમાં આયોજિત ધાર્મિક સમારોહ દરમિયાન ખુલવાની તારીખ જાહેર કરી હતી (સંપૂર્ણ સમાચાર...
Dharmik

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

Master Admin
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં...
Translate »