Nirmal Metro Gujarati News
article

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશ ભાઈ પંચાલ

 

 

મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે.

 

Related posts

વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા એ સુપરસ્ટાર ગુરુ રંધાવાના સાથે મેળવ્યો હાથ, એલ્બમ “વિથઆઉટ પ્રેજુડિસ” ની જાહેરાત કરી

Reporter1

Morari Bapu’s tributes and assistance to victims of Maha Kumbh stampede

Reporter1

48-year-old Mrs. Kosha Vora successfully performed her Arangetram at Thaltej, Embodying the saying ‘Age is just a number’

Reporter1
Translate »