કાંતિલાલ માંડોત સુરત મો ૯૯૭૪૯ ૪૦૩૨૪-૮૯૫૫૯ ૫૦૩૩૫ આજનો યુગ વિજ્ઞાન, ટેકનોલોજી અને ભૌતિક સુખ-સુવિધાઓનો યુગ છે. માનવીએ વિકાસની ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. તેમ...
તંત્રીની કલમે…. નવી દિલ્હીમાં જાહેર થયેલા ૭૨માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોએ ભારતીય સિનેમાની બદલાતી દિશા અને વ્યાપક દ્રષ્ટિકોણને ઉજાગર કર્યો છે. આ વર્ષના પુરસ્કારો માત્ર મનોરંજન...
૩૦૦થી વધુ લોકો બેઘર થયા ભૌગોલિક દ્રષ્ટિએ પેરુ પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઑફ ફાયર વિસ્તારમાં આવેલું છે, જેના કારણે અહીં વારંવાર નાના-મોટા ભૂકંપ આવતા રહે છે...
અમદાવાદ, ગુજરાત | ૧૯ જુલાઈ ૨૦૨૬ | કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપન માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા રવિવારે ફિટનેસ અને...
તંત્રીની કલમે…. એક સમય હતો જ્યારે સમાચારનો મુખ્ય આધાર અખબાર, રેડિયો અને ટેલિવિઝન હતા. માહિતીની વિશ્વસનીયતા માટે સંપાદકીય તપાસ, તથ્યોની ચકાસણી અને જવાબદારીનું માળખું હતું....
કોઈપણ શાસ્ત્રનાં ત્રણ અર્થ-લૌકિક,અલૌકિક અને મૌલિક હોય. જ્યાં પક્ષ વિપક્ષ હોય ત્યાં પરમેશ્વર ન હોય. તુલસીનો ધર્મરથ મૌલિક છે. અધ્યાત્મમાં પ્રાસાનુપ્રાસ નહીં,વ્યાસાનુવ્યાસ હોય છે “ભારતને...