Nirmal Metro Gujarati News

Category : article

article

કાલિકા જીવન અને મૃત્યુનું સમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે

Reporter1
વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે. ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષ પરંપરામુક્ત હોય છે. ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું...
article

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

Reporter1
બીજાનો આનંદ ન જોઈ શકે તે કળિયુગનો ઈન્દ્ર છે. દેશ,કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ. લોકમાન્યતા અગ્નિ છે જે આપણી તપસ્યાના જંગલને ભસ્મીભૂત કરી...
article

આપણી મહામોહ રૂપી વૃત્તિને મારવા રામકથા કાલિકા છે. સત્તા હોય એ સ્વાર્થ સુધી સક્રિય રહે છે,સત નિરંતર સક્રિય હોય છે

Reporter1
  “સત્ય ન બોલી શકો તો કમ સે કમ પ્રિયંવદા થઈ જાઓ!” નિંદા કરનારને નીંદર આવતી નથી ઈર્ષા કરનારનું આયુષ્ય ઓછું થાય છે. નિંદાનું સ્થાન...
article

કડી નજીક ભેખડ ધસી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

Reporter1
પ્રાપ્ત વિગતો અનુસાર ઉતર ગુજરાતના કડી નજીક એક ગમખ્વાર અકસ્માતમાં પ્રાઈવેટ કંપનીની દિવાલ ખોદી રહેલા ૯ મજૂરોનું અચાનક ભેખડ ધસી પડતાં કરુણ મોત થયું હતું....
article

જ-જમીન,ગ-ગગન,ત-તલ:ત્રિભુવનથી દશેરાની વધાઇ અપાઇ

Reporter1
. અસંગતા સૌથી મોટું શસ્ત્ર છે. સાવધાનીમાં જીવે એ સંન્યાસી,અસાવધાનીમાં જીવે એ સંસારી. રામચરિત માનસ પણ કાલિકા છે,કામદુર્ગા છે, કામધેનુ છે. રમણીય કર્ણાટકની પવિત્ર ભૂમિ...
article

૯૪૪મી રામકથાનું ભાવપૂર્ણ સમાપન;૯૪૫મી કથાનો નાદ તલગાજરડીય વાયુ મંડળ-ત્રિભુવન ભૂમિ કાકીડી(મહૂવા)થી ૧૯ ઓક્ટોબરથી ગૂંજશે.

Reporter1
કથા માતા છે,કથા માત્ર જીવન છે. કથા ભવસરિત તરણી,પન્નગભરણી અને વિવેકરૂપી અગ્નિ પ્રગટ કરનાર અરણી છે. કથા પૃથ્વી પટ ઉપર સુધા તરંગિણી,સજ્જનોનાં મનનાં ભ્રમરૂપી દેડકાઓને...
article

મંત્રમુગ્ધ કરતો આઈસ શો “શેહેરાઝાદે” ઑક્ટોબર 2024માં ભારતમાં પદાર્પણ કરે છે

Reporter1
  અમદાવાદ, ગુજરાત,  ઑક્ટોબર 2024- ભારતીય પ્રેક્ષકો સુપ્રસિદ્ધ રશિયન ફિગર સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન તાતિયાના નાવકા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા આઈસ શો...
Translate »