Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Dharmik

Dharmiknational

કેદારનાથ યાત્રા પર જનાર માટે હેલિકોપ્ટર બુકિંગ શરૂ

Master Admin
કેદારનાથ યાત્રા પર જનારા માટે મોટા સમાચાર આજથી એટલે કે ૧૧ એપ્રિલ, શનિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી કેદારનાથ હેલિકોપ્ટર સર્વિસ માટેનું બુકિંગ શરૂ (સંપૂર્ણ સમાચાર...
Dharmik

શરીર સાધનાનું પહેલું કદમ છે, પછી મન, બુદ્ધિ, ચિત્તની ગુફામાં જઈને, અહંકારના ખડકને તોડીએ ત્યારે આત્મ ઉપલબ્ધિ થાય છે.

Master Admin
એક દિવસ એવો આવશે કે પોતાના મૂળ ખોરાક તરફ જગતેરીવર્સમાં જવું પડશે.આ છે બે વસ્તુઓને રોજ ગાજો:ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ. મુઠ્ઠી ખોલી દો!તો મુક્તિ જ...
Dharmik

તપ,સ્વાધ્યાયનું બ્રહ્માર્પણ-એને ક્રિયાયોગ કહે છે.

Master Admin
પ્રશંસા અને નિંદા સહન કરે એ આજનાં કાળમાં તપ છે. નિંદા-સ્તુતિ સહન કરે એ તપ છે. જેને માતાનો ખોળો અને બાપનો ખભો મળ્યો છે-એ ભાગ્યશાળી...
Dharmik

દ્રષ્ટિ એ આપી શકે જે દરેક પ્રકારે જાગી ગયેલો છે.

Master Admin
વૈષ્ણવોએ ચિંતા ન કરવી જોઈએ એ તો બરાબર, પણ બીજાની ચિંતા વધારવી પણ ન જઈએ. સાત દશકથી ગાઇ રહ્યો છું,પણ મારે ક્યાંય પહોંચવું નથી,માત્ર તમારા...
Dharmik

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

Master Admin
ગુજરાત | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ગઈકાલે તા. 06/04/2026 ના પોરબંદર ના એરપોર્ટ નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર આશાસ્પદ...
Dharmik

દિવ્ય-દેવભૂમિ ઉત્તરાખંડની ધરા-વિષ્ણુ પ્રયાગથી ૯૭૫મી રામકથાનો આરંભ

Master Admin
વિષ્ણુ વર્ણાશ્રમથી પર-મેઘવર્ણી છે. રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે. મળ,આવરણ અને વિક્ષેપ-આ ત્રણેયથી મુક્ત હોય એ વિષ્ણુ છે,વૈષ્ણવ છે. શાંતિ શાશ્વત હોવી જોઈએ. “મોરારીબાપુને...
Dharmiknational

મનમોહક નજારો : બાબા કેદારનાથમાં ફરી હિમવર્ષા

Master Admin
યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જોતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો (સંપૂર્ણ સમાચાર સેવા) કેદારનાથ, તા.૪...
Dharmik

બિહાર , મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — થોડા દિવસો પહેલાં બિહાર, મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો અકુદરતી મોતને ભેટ્યા છે. બિહારમાં નાલંદા વિસ્તારમાં...
DharmikGujarat

નીલકંઠ ધામ પોઇચા મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી

Master Admin
ગુજરાત | ૦૪ એપ્રિલ, ૨૦૨૬ — શક્તિ, ભક્તિ અને અતૂટ સમર્પણના પ્રતીક શ્રી હનુમાનજી મહારાજ પોતાના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમના જીવનમાં...
Translate »