Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Dharmik

Dharmik

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

Master Admin
નવી દિલ્હી | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને સનાતન ધર્મના અગ્રણી અવાજ, મોરારી બાપુએ 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં નવી...
Dharmik

રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.

Master Admin
સારરૂપમાં સનાતન ધર્મનું દર્શન કરવું હોય તો રામચરિતમાનસ જુઓ. માનસનાં ધર્મરથની આખી વાત સનાતન ધર્મનું દર્શન કરાવે છે. વ્યાસપીઠ પર રચાઇ નાનકડી સનાતન ધર્મસંસદ. સનાતન...
Dharmiknational

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે બંધઃ ૨૦થી વધુ ફ્લાઇટ્‌સ રદ જમ્મુ-કાશ્મીરના સત્તાવાળાઓએ નવેસરથી હિમવર્ષા બાદ છ જિલ્લાઓ માટે અતિ જોખમી હિમપ્રપાતની ચેતવણી જારી કરી (સંપૂર્ણ સમાચાર સેવા)...
Dharmik

બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો નિર્ણય લેવાયો

Master Admin
૨૩ એપ્રિલે સવારે ૬ઃ૧૫ કલાક દરવાજા ખોલાશે મહારાજા મનુ જયેન્દ્ર શાહે પોતે રાજવી દરબારમાં આયોજિત ધાર્મિક સમારોહ દરમિયાન ખુલવાની તારીખ જાહેર કરી હતી (સંપૂર્ણ સમાચાર...
Dharmik

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

Master Admin
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં...
Dharmik

ભારત મંડપમ્ ભૂમિ પરથી ત્રિભુવનને દિવ્ય રામ જન્મની વધાઇઓ

Master Admin
શહિદ થયેલા જવાનો પ્રત્યે દિલસોજી તથા સહાયના તુલસીપત્ર સાથે શ્રધ્ધાંજલિઅપાઇ. પરોપકાર પણ પરમધર્મ છે. જે ગ્રંથિ મુક્ત છે એવા તમામ ગ્રંથો પ્રણમ્ય છે. ગુરુ ગ્રંથસાહેબ-એકમાત્ર...
Dharmik

બ્રહ્મ,પુરુષ,સ્વભાવ,જીવ,કૂળ,ધર્મ અને સત્ય-આ સનાતન સપ્તક છે

Reporter1
પ્રભાવ ક્ષણભંગુર હોય છે. પ્રભાવને આપણે લાંઘી શકીએ પણ સ્વભાવને ઓવરટેક કરી શકવો મુશ્કેલ હોય છે. મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન હોય છે. ભારત...
Dharmik

હવે રાત્રે પણ કરી શકાશે વૈષ્ણો દેવી માતાની ગુફાના દર્શન

Master Admin
જાહેર કરાયું નવું સમયપત્રક આ ગુફા વર્ષમાં માત્ર બે મહિના માટેજ ખુલ્લી રહે છે (સંપૂર્ણ સમાચાર સેવા) જમ્મુ, તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — જમ્મુ કાશ્મીરના રાયસી...
Dharmik

સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે.

Master Admin
સનાતન ધર્મના પર્વતનું નામ કૈલાશ છે. સનાતન ધર્મના વૃક્ષનું નામ વટ વૃક્ષ-અક્ષય વટ છે. સનાતન ધર્મની શીતળતા એ ચંદ્રમાં અને એની ઉષ્મા ઉર્જા ભગવાન ભાસ્કર...
Dharmik

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક

Master Admin
દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ સનાતન ધર્મ’ દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાનમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને...
Translate »