Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Dharmik

Dharmik

તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં હનુમંત જન્મોત્સવ ઉજવાશે

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૨૫ માર્ચ ૨૦૨૬ — પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂજ્ય...
Dharmik

મનને ધોવા માટે બે જ ઉપાય છે : બુદ્ધપુરુષની વાણી અને આપણી આંખનું પાણી.

Master Admin
અતિ પ્રેમમાં જડતા હોય છે. પ્રેમની આ તાકાત છે એ ચેતનને જડ,જડને ચેતન કરે છે. કંઈ ન કરો તો કંઈ નહીં,બધાને પ્રેમ કરો!આ મોટામાં મોટો...
Dharmik

અજ્ઞાનતા મન રૂપી અરીસાને ઢાંકે છે.

Master Admin
જગતભરનાં તમામ સદગુણોરામમાં છે એટલે અમે રામકથાનેગાઈએ છીએ. અત્યારે મનને સારું કરવા માટે કથા જેવું કોઈ માધ્યમ નથી અને કથા શ્રવણ કરવા જેવું કોઈ સાધન...
Dharmik

ગુરુચરણની રજ મનનાં મળને હરે છે.

Master Admin
ગુરુ આશ્રિતને રજનું અદકેરું મહત્વ છે. આપણને જ્યારે કોઈનામાં અપરાધ ન દેખાય ત્યારે સમજવું કે મન મલમુક્ત છે. કચ્છ ઉપાધિ નહીં સમાધિઓનો પ્રદેશ છે. ભુજિયા...
City NewsDharmik

ચેટીચંદ મહોત્સવ 2026: મણીનગરમાં ભવ્ય કાર્યક્રમો સાથે ઉજવણી પૂર્ણ

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૨૩ માર્ચ ૨૦૨૬ — 22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ...
DharmikGujarat

એક જ દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ કરી નર્મદા પરિક્રમાં

Master Admin
ચાર બોટ વધારે મુકવી પડી ફાગણ વદ અમાસ ૧૯ માર્ચથી ચૈત્ર વદ અમાસ ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી, આમ કુલ ૩૦ દિવસ સુધી આ પરિક્રમા ચાલશે...
Dharmik

ચૈત્રી નવરાત્રિનાં પાવન દિવસોમાં ધીંગી કચ્છ ધરા-માધાપરથી બાપુની કથાનો આરંભ થયો

Master Admin
કચ્છ પ્રત્યે મારો પક્ષપાત એ મારો પ્રેમપાત છે. “આ ભૂમિમાં કથા ગાવાની પાંચ પ્રસન્નતાઓ છે” ભટકાવે એ નહિ,અટકાવે એ ગુરુ. દુનિયાનાં રીચેસ્ટ માધાપરમાં ૨૫ કરોડનાં...
City NewsDharmik

મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશન દ્વારા ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા...
City NewsDharmik

એકતા અને પરંપરાની ઉજવણી: પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય ચેટીચંદ શોભાયાત્રા

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — ચેટીચંદના પવિત્ર અવસરે, વિશ્વભરના સિંધીઓએ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભગવાન ઝૂલેલાલના જન્મજયંતિની ઉજવણી માટે એકત્રિત થઈ ઉજવણી...
DharmikGujarat

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ

Master Admin
૧૮ કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. ૧૦ કરોડના ખર્ચે હંગામી અને કાયમી...
Translate »