ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મોરારિબાપુની રામકથાની પાછાં પગલે યાત્રા કરીએ છીએ તો એક મહત્ત્વની દસ્તાવેજી માહિતી મળે છે. એપ્રિલ, 1976ના દિવસોમાં બાપુની વ્યાસપીઠ...
પ્રિય અને સત્ય વચન વ્યાસપીઠ-રથનાં પૈડાઓ છે. પ્રાણબળ અને મનોબળ ઘોડાઓ છે. ખૂબ સાંભળીને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે. જગન્નાથજી મંદિર-અમદાવાદનાં...
કથાઓનો મહારથી હનુમાન છે. તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે. શ્રુતિસાર,બોધસાર,ધર્મસાર,પ્રેમસાર,સિધ્ધાંત સાર અને માનસ સાર એ સાર ષટક છે. ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે...
ધર્મરથને ચાર ઘોડા-બળ,વિવેક,દમ અને પરહિત જોડ્યા છે. ઈષ્ટભજન આંતર રથનો સારથી છે. બ્રાહ્મણ અને સદગુરુની પૂજા-અભેદ કવચ છે. કથામાં રામ જન્મનું મંગલ ગાન થયું. કેન્યાનાં...
જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ. જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે. સાધુનો ધન્યવાદ...
સનાતન સેવા એ જ ધર્મ ની સેવા (શ્રી જગતગુરુ નું આખું નામ) શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ...