Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Dharmik

Dharmik

પ્રાકૃતિક સૌન્દર્ય અને આધ્યાત્મિક ઐશ્વર્યનો સુયોગ

Master Admin
ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મોરારિબાપુની રામકથાની પાછાં પગલે યાત્રા કરીએ છીએ તો એક મહત્ત્વની દસ્તાવેજી માહિતી મળે છે. એપ્રિલ, 1976ના દિવસોમાં બાપુની વ્યાસપીઠ...
Dharmik

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

Master Admin
કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવી ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૬ | સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ વ્યાસ અને...
Dharmik

વક્તા રથી અને પોથી સારથી છે.

Master Admin
પ્રિય અને સત્ય વચન વ્યાસપીઠ-રથનાં પૈડાઓ છે. પ્રાણબળ અને મનોબળ ઘોડાઓ છે. ખૂબ સાંભળીને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે. જગન્નાથજી મંદિર-અમદાવાદનાં...
Dharmik

કેન્યાની કથાનું ભાવભીનું સમાપન; ૧૫-ઓગસ્ટથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગુંજશે ‘તુલસી’ નાદ

Master Admin
કથાઓનો મહારથી હનુમાન છે. તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે. શ્રુતિસાર,બોધસાર,ધર્મસાર,પ્રેમસાર,સિધ્ધાંત સાર અને માનસ સાર એ સાર ષટક છે. ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે...
Dharmik

રામનો રથ દિવ્ય, રાવણનો ભવ્ય અને આંતરિક રથ સેવ્ય રથ છે.

Master Admin
ધર્મરથને ચાર ઘોડા-બળ,વિવેક,દમ અને પરહિત જોડ્યા છે. ઈષ્ટભજન આંતર રથનો સારથી છે. બ્રાહ્મણ અને સદગુરુની પૂજા-અભેદ કવચ છે. કથામાં રામ જન્મનું મંગલ ગાન થયું. કેન્યાનાં...
Dharmik

સાધુનો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ મનોરથ-રથનાં બે પૈડાઓ છે.

Master Admin
*મનોરથનું પ્રાણ તત્વ વૈરાગ્ય છે.* *ગુરુ અને ગ્રંથ તટસ્થ રહી,દૂર રહીને માર્ગદર્શન કરે છે,પરંતુ સદગુરુ અને સદગ્રંથ સાથે-સાથે ચાલે છે.* *ગુરુ-રથ નહીં સારથી છે.* *ગુરુ...
Dharmik

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે, ત્યારે કરુણા બને છે.

Master Admin
જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ. જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે. સાધુનો ધન્યવાદ...
DharmikGujarat

શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

Master Admin
સનાતન સેવા એ જ ધર્મ ની સેવા  (શ્રી જગતગુરુ નું આખું નામ)  શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ...
Dharmiknational

બે દિવસમાં ૨૪નાં મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

Master Admin
જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત ભૂસ્ખલન અને પૂરે અનેક વિસ્તારોમાં સર્જી તબાહી; ૪૮ કલાક માટે ભારે વરસાદનું એલર્ટ, મૃતકોના પરિવારને ૬ લાખ સહાય (સંપૂર્ણ સમાચાર સેવા) શ્રીનગર,તા.૨૧...
Dharmik

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.

Master Admin
અહીં ઈશ્વરભજન-સારથી છે. પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય. અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે. કથાનું સેવન...
Translate »