ફાગણી પૂનમ મેળા: ડાકોર જતા માર્ગો પર ૨૫ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી ભારે વાહનો માટે ’નો-એન્ટ્રી’
ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે ખાનગી લક્ઝરી બસો અને માલવાહક વાહનોના ચાલકોએ પણ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૨૪ ફેબ્રુઆરી...

