Nirmal Metro Gujarati News
article

જીવનને પ્રકાશથી ભરી દઈએ

એક વેપારીને બે પુત્રો. વેપારી બીમાર પડ્યો. વેપાર કોને સોંપવો એની ચિંતા એને સતાવતી હતી. તેણે બંને પુત્રોના હાથમાં 10 -10 રૂપિયા આપ્યા અને કહ્યું, “એવી ચીજ લાવો કે જેથી ઘર ભરાઈ જાય.” બીજે દિવસે મોટા પુત્રએ ઘાસથી ઘરને ભરી દીધું. નાના પુત્ર ને પૂછયું,તું શું લાવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “રાત્રે કહીશ.” રાત્રે નાના પુત્રએ ઘરમાં દીપક પ્રગટાવ્યો અને ઘરને પ્રકાશથી ભરી દીધું. વેપારીએ નાના પુત્રને પેઢીની ચાવી આપતાં બોલ્યા, “બેટા સૌના જીવન પ્રકાશથી ભરી દેજે.

Related posts

Ahmedabad to witness grand Nagar Yatra on February 26

Reporter1

Honourable South African Minister of Tourism, Ms. Patricia de Lille, to Visit India in December 2024  

Reporter1

અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન “સનાતન ધર્મની વ્યાસપીઠ તમારો સ્વિકાર કરવા તૈયાર છે,પાછા આવો,જગાડવા આવ્યો છું” “જેને કોઈ બારણા કે દીવાલો નથી એવા ઘરમાં પાછા આવતા રહો!”

Reporter1
Translate »