Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

જીવનને પ્રકાશથી ભરી દઈએ

એક વેપારીને બે પુત્રો. વેપારી બીમાર પડ્યો. વેપાર કોને સોંપવો એની ચિંતા એને સતાવતી હતી. તેણે બંને પુત્રોના હાથમાં 10 -10 રૂપિયા આપ્યા અને કહ્યું, “એવી ચીજ લાવો કે જેથી ઘર ભરાઈ જાય.” બીજે દિવસે મોટા પુત્રએ ઘાસથી ઘરને ભરી દીધું. નાના પુત્ર ને પૂછયું,તું શું લાવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “રાત્રે કહીશ.” રાત્રે નાના પુત્રએ ઘરમાં દીપક પ્રગટાવ્યો અને ઘરને પ્રકાશથી ભરી દીધું. વેપારીએ નાના પુત્રને પેઢીની ચાવી આપતાં બોલ્યા, “બેટા સૌના જીવન પ્રકાશથી ભરી દેજે.

Related posts

આત્મહત્યા કરતા પહેલા, જનરલ ઝેડ એ વિચારવું જોઈએ કે શું તેઓ કૌટુંબિક, નૈતિક અને સામાજિક ગુનેગાર બની રહ્યા છે. – એક પીડાદાયક સામાજિક વાસ્તવિકતા.

Master Admin

વિદેશી યોગદાન (નિયમન) સુધારો બિલ ૨૦૨૬ઃ સાર્વભૌમત્વ, નાગરિક સમાજ અને લોકશાહીને સંતુલિત કરવા માટેનો સંઘર્ષ.

Master Admin

વહીવટીતંત્ર જો ઈચ્છે તો અરાજકતા પર અંકુશ લગાવી શકે છે

Master Admin
Translate »