Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે : મહેશ ભાઈ પંચાલ

 

 

મહેશ ભાઈ પંચાલ જૈન ધર્મના ન હોવા છતાં પણ છેલ્લા ૪ વર્ષથી અઠ્ઠઈ કરે છે. પર્યુષણપર્વમાં તેમણે ૧૬ ઉપવાસ પણ કર્યા છે. ૪ વખત માસક્ષમણ તેમજ તેમને અત્યાર સુધી ૯ તપ કર્યા છે. મહેશ ભાઈના જૈન મિત્રોએ તેમને પર્યુષણ પર્વ અને ઉપવાસનું મહત્ત્વ જણાવતા તેમણે પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જૈન ધર્મના ઉપવાસ ઘણું જ્ઞાન આપે છે.

 

Related posts

અમેરિકા-ઈરાન તણાવમાં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરેઃ શું યુદ્ધનો અંત આવશે? શું કોઈ કરાર શક્ય સ્થાયી શાંતિની આશા આપશે?-બદલાતા ભૂરાજનીતિમાં એક નવો અધ્યાય – એક વ્યાપક વિશ્લેષણ

Master Admin

Olympic Champion Tatiana Navka’s World-Class Ice Show ‘Scheherazade’ Premieres in India at EKA Arena Ahmedabad

Reporter1

Gujarat’s first-ever Garba carnival

Reporter1
Translate »