Nirmal Metro Gujarati News
article

જીવનને પ્રકાશથી ભરી દઈએ

એક વેપારીને બે પુત્રો. વેપારી બીમાર પડ્યો. વેપાર કોને સોંપવો એની ચિંતા એને સતાવતી હતી. તેણે બંને પુત્રોના હાથમાં 10 -10 રૂપિયા આપ્યા અને કહ્યું, “એવી ચીજ લાવો કે જેથી ઘર ભરાઈ જાય.” બીજે દિવસે મોટા પુત્રએ ઘાસથી ઘરને ભરી દીધું. નાના પુત્ર ને પૂછયું,તું શું લાવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “રાત્રે કહીશ.” રાત્રે નાના પુત્રએ ઘરમાં દીપક પ્રગટાવ્યો અને ઘરને પ્રકાશથી ભરી દીધું. વેપારીએ નાના પુત્રને પેઢીની ચાવી આપતાં બોલ્યા, “બેટા સૌના જીવન પ્રકાશથી ભરી દેજે.

Related posts

અમદાવાદમા  પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

Reporter1

સોની બીબીસી અર્થ રાકેશ ખત્રીને અર્થ ચેમ્પિયન તરીકે સન્માનિત કરે છે 

Reporter1

ઘરમાં અને ઘટમાં પ્રવેશ કરવા માટે કોઈ મૂહર્ત હોતું નથી. ઘરમાં સૂતકી ચહેરો લઈને ન બેસો તો મંગલ જ મંગલ જ છે.સમાધાન જ સમાધિ છે.

Reporter1
Translate »