Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : Dharmik

DharmikGujarat

નર્મદા પરિક્રમાનો આગામી ૧૯ માર્ચથી પ્રારંભ થશે

Master Admin
રૂ. ૧૦ કરોડના ખર્ચે આધુનિક માળખું લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને જોતા ૧૮ કિમીના પરિક્રમા માર્ગ પર સુરક્ષા અને સુવિધાનું વ્યાપક આયોજન કરાયું (સંપૂર્ણ સમાચાર...
Dharmik

વિવિધ સ્થળોએ અકસ્માતમાં પ્રાણ ગુમાવ્યા તેમને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં...
Dharmik

મેઘાણીજીની અશરીરી ચેતનાને સમર્પિત કથાનું ભાવભીનું સમાપન; આગામી કથા ૨૧ માર્ચથી કચ્છની પીરારી ભૂમિ માધા પરથી ગવાશે

Master Admin
બગહરું મેઘાણીમય બની ગયું! મેઘાણીજીએ દ્રવ્યયજ્ઞ,જ્ઞાનયજ્ઞ, પ્રેમયજ્ઞ,તપયજ્ઞ,શૌર્યયજ્ઞ,યોગયજ્ઞ કર્યા છે. એડવાન્સમાં રામનવમીની વધાઈ અપાઇ બીજ પંક્તિઓ કલિ કે કબિન્હકરઉંપરનામા; જિન્હબરનેરઘુપતિગુનગ્રામા. જે પ્રાકૃત કબિ પરમ સયાને; ભાષા...
Dharmik

કથાના પંડાલમાં અચલ ચરિત્ર શરૂ થાય ત્યારે બધું શાંત થઈ જાય છે,કારણ કે આ રઘુવંશનું ચરિત્ર છે.

Master Admin
મેઘાણીએ ભેદની ભિંત્યુંને તોડી ‘સેતુબંધ‘ કર્મ કર્યું છે. સખાવત,ખપાવત,ખેલાવટ, નપાવટ,રખાવટ,વહેવાર વટ,ક્ષાત્રવટ-જેવા વિવિધ ‘વટ‘ મેઘાણીનાં સાહિત્યમાં દેખાય છે. “આ શબ્દ જગતમાં રામ કરતાં પણ મોટો શબ્દ...
DharmikGujarat

અંબાજીમાં યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્‌

Master Admin
ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિઃશુલ્ક જમાડવામાં આવશે (સંપૂર્ણ સમાચાર સેવા) અંબાજી,તા.૧૪ માર્ચ ૨૦૨૬ — અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા...
Dharmik

મંથન અઘરું છે,મંચન સહેલું છે.

Master Admin
સાવધાન રહીને જગતને સાવધાન કરે એ સયાના છે. સુરી અને આસુરી પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે એવા સાધુએ મેઘાણીનું મંથન કરવું જોઈએ. મેઘાણી સર્વધર્મા છે....
Dharmik

“મારા માટે પાટ,પાટલો,પોથી અને પાટી-આ બધા એક સાથે જોડાય એટલે પ્રવચન શરૂ થાય છે”

Master Admin
મેઘાણીજી ગાંધીજી જેવાનાં કેમિકલ પણ બદલી નાંખે છે. મેઘાણીની ફોરમ ફોરેનમાં પણ ફરી રહી છે. આવતિકાલે સાંજે કથા મંડપમાં બાપુ બનશે શ્રોતા બગસરા ખાતે સાતમા...
Dharmiknational

ચારધામ મંદિરોમાં બિન-હિન્દુઓને પ્રવેશવા પર પ્રતિબંધ

Master Admin
તેનો હેતુ મંદિરોની પવિત્રતા જાળવવાનો છે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા ઉત્તરાખંડના ૪૭ મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ (સંપૂર્ણ સમાચાર સેવા) દેહરાદુન, તા.૧૨ માર્ચ ૨૦૨૬...
DharmikGujarat

ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટીની ઘટનાથી ખડભડાટ

Master Admin
૧૦ પૂજારી સહિત ૧૧ સસ્પેન્ડ આ મામલે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી, મંદિર પરિસરમાં શુદ્ધિકરણ અને નવા પૂજારીની નિમણૂક કરી (સંપૂર્ણ સમાચાર સેવા) જૂનાગઢ, તા.૧૨...
DharmikGujarat

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

Master Admin
ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં ચાંદની જેમ રેલાવી દે એ ઝવેરચંદ મેઘાણી! “ઘણા શિષ્ટ સાહિત્યકારોને ધૂળની એલર્જી છે”...
Translate »